Showing posts with label Ethics. Show all posts
Showing posts with label Ethics. Show all posts

ચાલો, એક રમત રમીએ. બસ, ગણીને ૧૫ મીનીટનો ખેલ છે. તમે એકલાજ એક રૂમમાં છો, તમને જોવાવાળું કોઈ નથી. સી.સી.ટી.વી. કેમેરા પણ નહીં. અને તમ...

પ્રામાણિકતા : આવે છે ક્યાંથી? જાય છે ક્યાં?



ચાલો, એક રમત રમીએ. બસ, ગણીને ૧૫ મીનીટનો ખેલ છે.

તમે એકલાજ એક રૂમમાં છો, તમને જોવાવાળું કોઈ નથી. સી.સી.ટી.વી. કેમેરા પણ નહીં. અને તમને એક સિક્કો આપવામાં આવ્યો છે અને એક નાનું કોમ્પ્યૂટર જેવું ડીવાઈસ. હવે તમારે સિક્કો ઉછાળવાનો; હેડ આવે કે ટેઈલ એ જોવાનું. જો હેડ આવે તો તમારે કોમ્પ્યુટરમાં નોંધણી કરવાની કે હેડ આવ્યો. ટેઈલ આવે તો ટેઈલની નોંધણી કરવાની. આવું ૪ વખત એટલે કે ચાર વખત સિક્કા ઉછાળવાના. જેટલી વખત હેડ આવે એને ગુણ્યા ૫૦ રૂપિયા તમને મળે. એટલે કે તમને ૧ વાર હેડ આવે તો ૫૦ રૂપિયા થી વધીને ચાર વખત હેડ આવે તેના ૨૦૦ રૂપિયા તમને મળે. બીજી કોઈ શરત નહીં. સિમ્પલ છે ને? તમને જોવાવાળું કોઈ નથી અને જેટલી વખત હેડ આવે એટલી વખત એન્ટ્રી કરવાનો જ કષ્ટ ઉઠાવવાનો છે. શું લાગે છે? સિક્કો પણ સાચો હો ! બંને બાજુ ટેઈલ હોય એવો નહીં. તમે કેટલા રૂપિયા તમારી સાથે લઇ જશો? ૦ થી ૨૦૦ સુધીમાં સાચ્ચુંને? પણ એ નિર્ભર છે તમે ક્યા પ્રકારના વ્યક્તિ છો?

હવે થોડા હકીકત તરફ આવીએ. આવી ગેમ, ખરેખર તો પ્રયોગ મનોચિકિત્સકોએ મેળામાં કર્યો'તો. થોડું ગણિત પણ સાથે રાખેલું કે કોઈ પણ વ્યક્તિને ઓછામાં ઓછા ચારમાંથી બે વખત હેડ આવવાની સંભાવના ૩૭.૫ % છે અને ચારે ચાર વખત હેડ આવવાની સંભાવના (શક્યતા નહીં) ૬.૨૫ % જ હોય. પરંતુ આ ચારમાંથી ચાર વખત હેડ આવ્યા ૧૦૦ માંથી ૩૫ વ્યક્તિને એટલે કે ૩૫ વ્યક્તિ પૂરા પૈસા સાથે લઇ ગયા. જુઓ એના પર કોઈ નજર રાખવામાં આવી નહોતી. માની લઈએ કે ૬.૨૫ % ના કદાચ ૧૦ થી ૧૫ % થાય. પરંતુ ૩૫ નો આંકડો બહુ મોટો છે. પરંતુ મનોચિકિત્સકોને એ ૩૫ % માં નહીં પરંતુ બાકીના ૬૫ % માં રસ પડ્યો. કેમ એ લોકો એ પુરા પૈસા જતા કર્યા? એવું બની શકે કે એક પણ હેડ ન આવ્યો હોય અને ૧ વખત કે ૨ વખત કે ત્રણ વખત હેડ આવ્યો એમ કહીને પૈસા ભેગા તો કર્યા હોય પરંતુ પૂરેપૂરા ચાર વખત નહીં. કદાચ એ જાણતા હોય કે ચારમાંથી ચાર વખત એ કંઈક વધુ થઇ જશે. પણ આ ૬૫ % માં સાવ સાચા લોકો પણ હશે જેને ૦ આવ્યો હશે તો ૦ જ કહ્યો હશે. કેમ એ લોકો એ પોતાનો લાભ જતો કર્યો?

કેમ કે ત્યાં પ્રમાણિકતા નામનું ફેક્ટર કામ કરતું હતું.

તો, લોકોમાં પ્રામાણિકતા આવે છે ક્યાંથી?

લોકોમાં પ્રામાણિકતા બે પ્રકારે આવે છે.

૧. બાય મોટીવેશન (પોઝીટીવ કે નેગેટીવ)
૨. બાય વેલ્યુઝ (જીવન મૂલ્યો)

પેલા બાય મોટીવેશન સમજીએ.

તમને ખ્યાલ જ હશે કે દરેક કંપનીમાં દરેક વ્યક્તિ અને પોઝીશન માટે કોડ ઓફ કંડક્ટ હોય છે, કંપની નો પોતાનો કાયદો જ સમજી લો.  જેમાં આ કાર્ય કરવું, આ કાર્ય ન કરવું. આ કાર્ય આ રીતે જ કરવું, આ નિયમ તો ફોલો કરવો જ, વગેરે. જો તમે કોડ ઓફ કંડક્ટ મુજબ ચાલો તો તમને ઇન્સેટીવ મળે છે (પોઝીટીવ મોટીવેશન) અને જો તમે કોડ ઓફ કંડક્ટ નો ભંગ કર્યો તો સજા (નેગેટીવ મોટીવેશન).

હવે તમે ગમે તેટલા તોફાની કે બિન-આજ્ઞાકારી તત્વ હો પરંતુ જો તમારે નોકરીમાં કે સંસ્થામાં જોડાયેલું રહેવું હોય તો તમારે કોડ ઓફ કંડક્ટ ફરજીયાતપણે ફોલો કરવા જ રહ્યા. એક વાત ધ્યાનમાં લેવા જેવી છે કે કોડ ઓફ કંડક્ટ, કંપનીની લોકોમાં-સમાજમાં પોતાની રેપ્યુટેશન બનાવવામાં મદદ કરે છે. કોડ ઓફ કંડક્ટનો અમલ જેટલો કડક, રેપ્યુટેશન પણ એટલી જ તંદુરસ્ત. અને રેપ્યુટેશન જેટલી સારી તેટલું જ તેનું વેંચાણ પણ સારું. આથી જ, મોટા ભાગની કંપનીઓ કોડ ઓફ કંડક્ટ તોડનારા માટે સજાનો જ ઉપયોગ કરે છે. કેમ કે, ઘણી વ્યક્તિ એવા સ્થાને હોય છે કે હવે તેને ઇન્સેન્ટીવથી લાભ દેખાતો નથી અથવા તો એમના માટે ઇન્સેન્ટીવનું મુલ્ય કંઈ નથી તેથી જ સાથોસાથ નેગેટીવ મોટીવેશનનો સહારો લેવામાં આવે છે. દેશમાં કાયદો પણ આ જ રીતે જ કામ કરે છે ને? કંઈ ખોટું કરશો તો સજા ભોગવવા તૈયાર રહેવું. (એ પછી ભલે ગમે તેટલી મોડી મળે.)

હવે જોઈએ બાય વેલ્યુઝ.

લોકોમાં પોતાની વેલ્યુ આવે છે પરિવારના સંસ્કાર, ઉછેર, આજુ-બાજુના વાતાવરણ અને પોતાની હાલની સ્થિતિમાંથી. આ વેલ્યુઝ જ છે જે વ્યક્તિને અંદરથી જ કહે છે કે આ ન કરાય અને પેલું કરાય. આ ખોટું છે અને પેલું સાચું છે. ખોટું છે એ ખોટું છે અને સાચું છે એ સાચું છે બસ; બીજી કોઈ દલીલ નહીં. માની લો કે, તમને કોઈ જગ્યાએથી કોઈ ૫૦-૬૦ હજારનો ફોન મળ્યો છે. (એપલ ફેન્સ માટે iPhone અને એન્ડ્રોઈડ લવર્સ માટે સેમસંગ, સોની) હવે તમે તે ફોનના માલીકને પાછો આપશો કે નહીં? આપશો તો એ તમારા સંસ્કાર અને ઉછેર છે અને ન આપો તો પણ એ તમને મળેલા સંસ્કાર, ઉછેર જ જવાબદાર છે. આ ઉપરાંત અહીં પણ એક ફેક્ટર કામ કરે છે રેપ્યુટેશનનું. જો હું કંઈ સારું કા કરીશ તો લોકોમાં મારી છબી વધુ સારી અને મજબુત બનશે. લોકો મારા પર ભરોસો કરશે. મારા કામ થવા સરળ થઈ જશે. અને જો હું કંઈ ખોટું કરીશ તો? લોકો શું કહેશે? મારા અને મારા પરિવાર વિષે શું વિચારશે? મારી છબી (રેપ્યુટેશન, ફોટો નહીં)નું શું થશે? આ બધી બાબતો તમને અપ્રામાણિક બનતા રોકે છે.

પરંતુ છેલ્લે તો તમે તમારા પરિવારના સંસ્કાર, ઉછેર અને વેલ્યુઝનું રક્ષણ જ કરો છો. કે કોઈ પણ રીતે તમારી વેલ્યુઝને ઠેંસ ન પહોંચવી જોઈએ. કેમ કે, વેલ્યુઝ છે તો તમે છો? અને તેને માટે તમે કોઈ પણ કિંમત જતી કરવા તૈયાર છો. આ જ વેલ્યુઝનો સિધ્ધાંત કંપનીઓને પણ લાગુ પડે છે. ફક્ત વ્યક્તિની જગ્યા એ કંપનીને મુકી દો.

તો હવે? પ્રામાણિકતા જાય છે ક્યાં?

એક વાત તો સાવ સરળ જ છે કે જો કોડ ઓફ કંડક્ટ કે/અને કાયદો ન હોય તો જે લોકોએ ખોટું કરવું છે તે લોકોને તો મોકળું મેદાન જ મળવાનું છે અને તેને વેલ્યુઝ સાથે બહુ જાજી લેવાદેવા નથી. તેથી સીધા આવીએ વેલ્યુઝ ધરાવતાં વ્યક્તિઓ પર. તમને ઘણી વાર એવા કિસ્સા વાંચવા, સાંભળવા કે જોવામાં આવ્યા હશે કે આ વ્યક્તિતો ભગવાનના ઘરનો માણસ (ઢોંગી બાબાઓની વાત નથી) અને તેણે આવી છેતરપીંડી કરી? એ વ્યક્તિ એ કેમ પોતાના મૂલ્યો છોડી દીધા? જયારે વ્યક્તિને તેમના જીવન મુલ્યો કરતા વધુ કિંમત મળે છે ત્યારે એ પોતાના મૂલ્યો ત્યજી દેવા તૈયાર થઈ જાય છે. હવે એવું નથી કે દરેક વ્યક્તિની વેલ્યુઝ સરખી જ હોય. એ નિર્ભર કરે છે વ્યક્તિ પોતાની વેલ્યુઝ સાચવવા કેટલી મક્કમ છે. જેટલી મક્કમતા વધારે એટલા જ પ્રામાણિક વધારે. પ્રામાણિકતાની ઊંચાઈ બધા માટે સરખી છે. એટલે કે જે લોકો સાચા છે એ દરેક લોકો એક સમાન ઊંચાઈએ બેઠા છે, એમાં હું અને તમે બંને આવી ગયા. (બાર ચાર્ટ જ સમજી લો જેમાં દરેક વ્યક્તિ પોતપોતાના બાર(સ્તંભ) પર ઉભો છે.) પરંતુ જેમ જેમ વ્યક્તિ કંઈ ખોટું કરતો જાય એમ એમ એ સ્થાનમાંથી એની પડતી શરુ થાય છે.

તો? તમે પેલો ૬૦ હજાર વાળો સ્માર્ટફોન એના માલિકને પાછો આપશો કે નહીં? તમે કેટલા મક્કમ છો તમારા મૂલ્યો સાચવવા માટે?

We have heard many times narova kunjrova when we talk. It is used when someone stands with diplomatic answer and not taking side or te...

Narova Kunjarova : The New Perspective


We have heard many times narova kunjrova when we talk. It is used when someone stands with diplomatic answer and not taking side or telling the truth. Then people say narova kunjrova.

We all know from where it came from, but still who are unaware of the incident should know.

Narova kunjrova is a half sentence told by Yudhisthir in the Great Indian Epic Mahabharat.

Here is the incident first.

In Mahabharat, Dronacharya (acharya = teacher) was the teacher to the Hastinapur Kuru princes - the Pandavs and the Kauravs.  Drona was taught the art of warfare by the great master teacher of the time ‘Guru Parshuram’ - himself.  Drona loved and respected the Pandavs, especially Arjun, who was his favorite, but Dronacharya was obligated to Bhishma Pitamah (grandfather-like to the Kuru princes), for helping him in his time of need.  In the Kurukshetra war, Bhishma, had to be with the Kauravs and became their wartime commander but was felled by Arjun.  Drona, siding with the Kauravs, was made the commander of the Kaurav army immediately.
As the war progressed, Drona, with impeccable wartime prowess, was responsible for devising the Chakravyuha that trapped Abhimanyu, Arjun's son, who was eventually killed as a lone soldier by more than one soldier of the Kauravs - a serious violation of the rules of engagement of the war. At that point all bets were off as far as Krishna and the Pandavs were concerned.

Drona being a formidable warrior, it would be difficult to stop him and the only weakness that seemed to stop him was his affection for his son Ashwathama, who was also participating in the war on the Kaurav's side.  Krishna asked Bhim, one of the 5 Pandav brothers, to find an elephant named ‘Ashwatthama’ and kill him.  Bhima does just that and announces in the presence of Drona that ‘Ashwatthama’ is dead.  Drona does not believe Bhima's claim and asks ‘Yudhishthir’, who was the most honest person known to mankind.  Yudhishthir confirms it by saying “Yes Ashwathama is dead.” He pauses for a while and adds another sentence under his breath, “I don’t know if it’s the man or the elephant.” (Ashwathama hata:ha iti, narova kunjarova)  As Yudhishthir is stating the last part ' human or elephant ' the Pandav side of the army starts to blow the conches and Drona only hears Ashwatthama is slain. (another story is Shri Krishna told Yudhisthir to lie but Yudhisthir speaks truth first then half a lie.)  He falls to the ground in gloom and grief.  As he lays his weapons down, ‘Dhrishtadyumna’, the commander-in-chief of the Pandavs, kills Drona.

This is how Dranacharya was killed and turned the winning side of war.

Just imagine what if Drona had not too believed ‘Yudhisthir’ and waited for the body of his son ‘Ashwatthama’ or What if he had listened the full sentence and got the real meaning of Yudhisthir saying. Definitely he would not lay his weapons down, didn’t get killed and would not loose the war afterwards. The whole new results.

Narova Kunjrova : So, whats in it for these days?

Yudhisthir, a most honest and trustworthy person we know. Print & TV media are also the medium we always trust. Medias are actually mediums to reach us to the outer world and vice versa. They bring us latest news of our city, state, nation and world. What they say we believe and get influenced by the news. In that manner medias have great power to show and bring the truth to the people. Great powers comes with greater responsibilities; same as Yudhisthir. He was the most trustworthy person; but to win the war, of course for bring humanity in the world he had to speak half the truth.

In the same manner comparing medias with the Yudhisthir; Medias too have great responsibility. But at every point medias are telling half the truth and it is not to bring humanity or any kind of help to the humanity.

Actually we all people are in place of Drona, Print & TV media are being Yudhisthir. What they say believe. We never questions on their righteousness. That’s why we (Dronas) are being killed. These medias have powers to influence the people on any kind of matter and they are doing it cleverly but on the negative side. It feels like in this era Yudhisthir having responsibilities of being truthful is taking side of Kauravas-the people who want to divide and break the nation. Medias giving news with half truth, manipulated facts and showing only one side of the coin. They don’t dig matters and/or giving news taking side of people whom they like to. And we only think we are seeing both sides of coin and judge the matter on that basis only. But this act of medias are truly inhuman and unforgivable because their acts actually divide the people of nation and making people to hate each other.

Medias are giving everyone a cast identity whoever got victim and playing victim cards and then play with our feelings, religious emotions and we stupid people come into their ChakraVyuh and start hating others’ cast, community, and religion and fight with each other.

Just think what if medias stop playing card of cast and community identity. Will be there hatred for other people? No, it will be reduced much.

Medias have now no control and if government tries to put control over them they will play the victim card on themselves, freedom of speech and God knows what they will find creative way to influence us.
In last, I don’t want to advice any kind of medias but I want to advice you that don’t be Drona. Dig the matters or you will get killed.

J.R.D. Tata was one of the most enterprising Indian entrepreneurs. He was a pioneer aviator and built one of the most largest industria...

Chairmen's Chairman J.R.D. Tata



J.R.D. Tata was one of the most enterprising Indian entrepreneurs. He was a pioneer aviator and built one of the most largest industrial houses of India.

He was born on 29th July, 1904 in Paris. His mother was a French, while father was Parsi. JRD’s full name was Jehangir Ratanji Dadabhoy Tata and he was popularly known as Jeh to his friends. JRD’s father Ratanji Dadabhoy Tata and Sri Jamshedji Tata shared their greatness from the same great great grandfather, Ervad Jamshed Tata, a priest of Navsari.

JRD Tata was the second of four children. He studied in France, Japan and England before being drafted into the French army for a mandatory one-year period. JRD wanted to extend his services in the forces but destiny had something else in store for him. By leaving the French army JRD’s life was saved because shortly thereafter, the regiment in which he served was totally wiped out during an expedition in Morocco.

Although a friend of Jawaharlal Nehru, he disagreed with his economic philosophy and made no bones about expressing his personal opinion. There was no fear in him. He was more Indian than most. Not only did he speak eloquently, whatever he had to say came straight from the heart. He was listened to with much respect.

With more than 60 years of experience in top management, he developed his own philosophy and method, where leadership concerned. ‘One of the qualities of leadership is to assess what is needed to get the best results for an enterprise.’ JRD sometimes referred to as the ‘Chairmen’s Chairman’. JRD adopted a management by consensus style : “When a no. of persons are involved I am definitely a consensus man; but that does not mean that I do not disagree or that I do not express my views. Basically it is a question of having to deal with individual men heading different enterprises. You have to adopt yourself to their ways and deal accordingly and draw out the best in each man. To be a leader you have got to lead human beings with affection.”

He was appointed at such a young age as chairman of Tata Sons, when senior, more distinguished men like Sir Homi Mody and Sir Ardeshir Dalal were on the board, he shrugged it off and said, “It was an aberration.” When pressed for a reply, he said, “Perhaps, because I was hardworking.” Because of a lack of technical knowledge, my main contribution in management was to encourage others; he further said.

He elaborated on how he dealt with each man in his own way and brought out the best in people. “At times it involved suppressing yourself. It is painful but necessary… To lead men, you have to lead with affection.” Tata willingly financed bright young boys who wanted to go abroad for further education.

In 1956, he initiated a program of ‘Employee Association with Management.’ to give workers a stronger voice in the affairs of the company. He firmly believed in employee welfare and espoused the principles of an eight hour working day, free medical aid, workers’ provident scheme, and workmen’s accident compensation scheme, which were later, adopted as statutory requirements in India.

As an industrialist, JRD Tata is credited with placing the Tata Group on the international map. As an aviator and pioneer flier, he broght commercial aviation to India.

JRD Tata was the 1st Indian pilot to qualify for a British private license. He founded Tata Airlines in 1932 and by 1953, it developed and came to be known as Indian Airlines. Till 1978, Tata was the Chairman of the Indian Airlines and Air India.

Tata Steel pioneered the eight hour day in 1912, introduced leave with pay in 1920 and in India this was established by law in 1945. It set up a provident fund in 1920, which was not legalized until 1952.

According to him, quality had to match innovation. He intensely disliked the laid-back Indian attitude, and much of his fabled short temper was triggered by the carelessness of others. He stressed : “If you want excellence, you must aim at perfection. It takes a lot of energy out of you but that’s the only way you finally actually achieve excellence. So in that sense, being finicky is essential. A company, which uses the name Tata, shares a tradition. The symbol ‘T’ has to be a symbol of quality.

He had started the Tata Airlines with an English pilot, Neville Vincent, who, under the contract, was entitled to one-third share of the profits. The profits in the 1st year was 60,000 INR (at that time) and the contract was for five years. But by 1937, the profit had risen to 6 lac INR. At the time of renewal of the contract, the legal advisor to the Tatas told him that they were not bound to renew the contract on the same terms.

He knew in his heart that it was not fair to the man who, with him was responsible for establishing the airline. So he went to another solicitor who felt that enough the Tatas were leagally not bound by the same terms, morally they were. JRD, who was not even the Chairman, assured the pilot that the terms would be the same as before because it was not right & fair.

On one occasion, a senior executive of the Tata Company tried to save on taxes. When faced by JRD the executive said : “But Sir, it is not illegal.” “Not illegal, Yes. But is it right?” inquired JRD.

JRD Tata was the trustee of Sir Dorabji Tata Trust from its inception in 1932, which remained under his wings for over a half a century. Under his guidance, this trust established Asia’s 1st Cancer Hospital, the Tata Memorial Center for Cancer, Research and Treatment, Bombay 1941. He also founded the Tata Institute of Social Sciences, 1936 (TISS), the Tata Institute of Fundamental Research, 1945 (TIFR), and the National Center for Performing Arts.

JRD Tata received a no. of awards : PadmaVibhusan Award in 1957 on the eve of silver jubilee of Air India. Guggenheim Medal for aviation in 1988. Bharat Ratna Award in 1992 because of his selfless humanitarian endeavors. In the same year, JRD Tata was also bestowed with the United Nations Population Award for his crusading endeavors towards initiating and successfully implementing the family planning movement in India, much before it became an official government policy.

JRD Tata died in Geneva, Switzerland on 29th November, 1993 at the age of 89. On his death, the Indian Parliament was adjourned in his memory, an honor not usually given to non-parliament members.

3 Guiding Principles

  1. Nothing worthwhile is ever achieved without deep thought and hard work.
  2. One must forever strive for excellence, or even perfection, in any task however small, and never be satisfied with the second best.
  3. No success or achievement in material terms is worthwhile unless it serves the needs or interests of the country and its people; and is achieved by fair and honest means.

Its been around eight years of this article on well respected personality, Sir JRD Tata. As I have created blog I was very confused what should be my first blog article; and then I thought let it be on Sir JRD Tata. This article was actually an assignment given to me during my Management Study. I really am grateful to my Educator Ms. Vishwa Kasundhra for bringing me to research and study this great personality. I really was, am and will be inspired by him. And after studying him I have decided that wherever I would be but will never compromise in qaulities, ethics and values. Thanks to him and Thank You God!
Powered by Blogger.

Followers